Posts

Showing posts from July, 2016

શહીદ ઉધમસિંહ

Image
આજે ૩૧ જુલાઈ શહીદ ઉધમસિંહનો બલિદાન દિવસ. ઉધમસિંહનો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૮૯૯માં પંજાબનાં સંગરુર જિલ્લાનાં સુનામ ગામમાં થયો હતો.માતાપિતા એ રાખેલું નામ શેરસિંહ હતું. 1901માં મા...

ક્યારે,કેવી રીતે અને કેમ દ્વારકાનગરીનો નાશ થયો??

કયારે, કેમ અને કેવી રીતે ડૂબ્યું દ્વારકા. ll શ્રી કૃષ્ણ ની નગરી દ્વારકા મહાભારત યુદ્ધ ના ૩૬ વર્ષ પછી દરિયા માં ડૂબી જાય છે, દ્વારકા ના સમુદ્ર માં ડૂબ્યા પહેલા શ્રી કૃષ્ણ સહિત ...

જાણો વેદમંત્રોનાં વિભાગ વિષે.

જાણો વેદમંત્રોનાં વિભાગ. પ્રત્યેક વેદમંત્રોનાં ચાર વિભાગ છે. ૧.સંહિતા સંહિતા એટલે વેદ મંત્રો નો એ ભાગ અથવા એવા વેદમંત્રો જેમાં દેવતાઓને આહ્વાન કરવામાં આવે છે, અથવા દેવત...

જાણો વેદમંત્રોનાં વિભાગ વિષે.

જાણો વેદમંત્રોનાં વિભાગ. પ્રત્યેક વેદમંત્રોનાં ચાર વિભાગ છે. ૧.સંહિતા સંહિતા એટલે વેદ મંત્રો નો એ ભાગ અથવા એવા વેદમંત્રો જેમાં દેવતાઓને આહ્વાન કરવામાં આવે છે, અથવા દેવત...

પ્રથમ સંસ્કૃત નાટ્યકાર મહાકવિ ભાસ

સંસ્કૃત સાહિત્યનાં પ્રથમ નાટ્યકાર મહાકવિ ભાસ ઇ સ.પૂર્વે ચોથી સદીમાં થઇ ગયેલા ભાસ સંસ્કૃત સાહિત્યનાં પ્રથમ નાટ્યકાર છે. ૧૯૦૬ માં કેરળની ત્રિવેન્દ્રમ ની ગુફામાંથી ટી.ગ...

જાણો સંસ્કૃત નાટકો વિષે.

સંસ્કૃત નાટકો માટે કહેવાયું છે- 'काव्येषु नाटकं रम्यम्' 'કાવ્યોમાં નાટક રમણીય છે' કારણ કે નાટક દૃશ્ય=જોઈ શકાય અને શ્રાવ્ય=સાંભળી ને આસ્વાદ લઇ શકાય એમ બન્ને પ્રકારનું કાવ્...

વેદ શબ્દનો અર્થ, વ્યાખ્યા.

वेदामृतम् - ४ 'वेद' નો અર્થ. 'वेद' શબ્દ 'જાણવું' અર્થવાળા સંસ્કૃત ધાતુ √विद ज्ञाने  માંથી વ્યુત્પન્ન છે. જાણવું એ કોઈ નિશ્ચિત જ્ઞાન સાથે સંબંધિત છે, તો આ ક્યુ ચોક્કસ જ્ઞાન છે?? તો એનો જવાબ છે સંપૂર્ણ બ્રહ્માંડ અને તેના રહસ્યોનું જ્ઞાન. અને આ રહસ્યોની જ્ઞાન મેળવનાર જ્ઞાતાનું પોતાનું સાચું સ્વરૂપનું જ્ઞાન એ જ વેદનો મુખ્ય વિષય છે. નિરુક્તકાર આચાર્ય યાસ્કે 'વેદ' શબ્દની નિરુક્તિ આ રીતે આપી છે- 'ऋषिर्दर्शनात्' " ઋષિઓએ જે જોયું તે (મંત્રો) અથવા ઋષિઓને જે (મંત્રો) નાં દર્શન થયા તે વેદ." આ ઋષિઓનાં દર્શનમાં વિવિધ દેવોની સ્તુતિ દ્વારા જ્ઞાન, સૃષ્ટિ વિષયક જ્ઞાન, અને બ્રહ્મતત્વ વિષયક તત્વજ્ઞાન એ ત્રણ પ્રકારનાં જ્ઞાન નો સમાવેશ થાય છે. આચાર્ય સાયણ વેદોનાં પ્રખ્યાત ભાષ્યકાર છે. તેઓ 'વેદ'ની વ્યાખ્યા આપતા કહે છે- "આપણે પ્રત્યક્ષ પ્રમાણ (નજર સામે જોઈને) કે અનુમાન પ્રમાણ (મન થી અનુમાન કરીને) દ્વારા જે ઉપાય-જ્ઞાન ને જાણી નથી શકતાં તેને વેદ થી જાણી શકાય છે." વેદની એક વ્યાખ્યા આ પણ છે- "विद्यन्ते ज्ञायन्ते लभ्यन्ते वा एभिर्धर्म...